સુવિચાર :- "માનવી પાસે કશું ના હોય તો અભાવ નડે છે,થોડું હોય તો ભાવ નડે છે,અને બધું હોય તો સ્વભાવ નડે છે...."

લેંડાઉ પ્રાથમિક શાળા તમામ વાચક મિત્રોનું આ બ્લોગમાં હાર્દિક સ્વાગત કરે છે..

Wednesday 11 July 2012

પ્રજ્ઞા અભિગમની સામગ્રી

                       અહી પ્રજ્ઞા અભિગમ માં ઉપયોગી થવાય તે હેતુથી ધોરણ ૩/૪ નીકેટલીક સામગ્રી PDFfile સ્વરૂપે મુકેલ છે.જે આપ તેના પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો......


  1. ધોરણ ૩/૪ માટે પર્યાવરણ વિષયની છાબડી
  2. ધોરણ ૩/૪ માટે ગણિત વિષયની છાબડી
  3. ધોરણ ૪ માટે ગૃહકાર્યની બુક
  4. ધોરણ ૩ માટે ગણિત વિષયની ગૃહકાર્યની બુક

No comments:

Post a Comment