સુવિચાર :- "માનવી પાસે કશું ના હોય તો અભાવ નડે છે,થોડું હોય તો ભાવ નડે છે,અને બધું હોય તો સ્વભાવ નડે છે...."

લેંડાઉ પ્રાથમિક શાળા તમામ વાચક મિત્રોનું આ બ્લોગમાં હાર્દિક સ્વાગત કરે છે..

Sunday 8 July 2012

પ્રજ્ઞા અભિગમ માટેના કેટલાક પત્રકો


મિત્રો અહી અમે પ્રજ્ઞા અભિગમ માટે  ઉપયોગી કેટલાક પત્રકો અમારા થરાદ બી.આર.સી.કો.ઓ.શ્રી કરશનભાઈ પઢાર સાહેબ  અને થરાદ પ્રજ્ઞા બી.આર.પી. શ્રી ભરતભાઈના સહયોગથી મુકેલ છે.આપ આ પત્રકો તેની લીંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો .....આભાર....

  1. પ્રજ્ઞા વિદ્યાર્થી પ્રોફાઈલ
  2. પ્રજ્ઞા વર્ગખંડ મુલાકાત પત્રક
  3. સપ્તરંગી પ્રવૃત્તિ રજીસ્ટર

No comments:

Post a Comment